એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાનનો મુકાબલો થશે.

ક્રિકેટ ચાહકો ઘણા સમયથી આ મુકાબલાની રાહ જોઈ રહ્યા હતા.

એશિયા કપ 2023 ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે



ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ ચાર વર્ષ બાદ મેચો રમાશે

અગાઉ વનડેમાં, વર્લ્ડ કપ 2019માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો.

તે મેચમાં રોહિત શર્માએ 140 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 132 વનડે રમાઈ છે,

જેમાં પાકિસ્તાને 73 અને ભારતે 55માં જીત મેળવી છે.

બંને વચ્ચે કુલ 4 વનડે મેચ અનિર્ણિત રહી છે.

તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

Thanks for Reading. UP NEXT

સંજુ સેમસને પત્ની સાથે ઓનમની કરી ઉજવણી

View next story