હિન્દુ ધર્મમાં અનેક છોડ-વૃક્ષોને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે

જેમાં એક પીપળાનું વૃક્ષ છે

ધર્મ ગ્રંથો અનુસાર પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને શનિવારના દિવસે વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી

જીવનમાં અનેક સમસ્યાઓથી મુક્તિ મળવાના યોગ બને છે

કહેવાય છે કે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે

સરસવના તેલનો દીવો કરવાથી આર્થિક પરેશાનીનું નિવારણ થાય છે



પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે



પીપળાની પૂજા કરવાથી વંશ વૃદ્ધિ થાય છે



શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો કરવાથી રોગ અને બીમારીના યોગ ખતમ થાય છે



તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે



Thanks for Reading. UP NEXT

મંગળવારે કરો આ કામ, થશે બજરંગબલીની કૃપા

View next story