ધનતેરસના દિવસે બજારમાં ખૂબ ભીડ હોય છે.
જેને ધન ત્રયોદશી પણ કહેવાય છે
આ દિવસથી દિવાળીના 5 દિવસીય પર્વની શરૂઆત થાય છે
આ વર્ષે ધનતેરસનું પર્વ 10 નવેમ્બર શુક્રવારે મનાવાશે
આ દિવસે દેવી લક્ષ્મી તથા કુબેરની પૂજા થશે
ધનતેરસ પર ધાણા ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે
કહેવાય છે કે ધાણા માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે
માત્ર ધનતેરસ જ નહીં પરંતુ માતા લક્ષ્મીના પૂજનમાં
ધાણાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવ્યો છે
આ દિવસે ધાણા ખરીદીને તેને માતા લક્ષ્મીને
અર્પણ કરવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે
Thanks for Reading.
UP NEXT
Diwali 2023: દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા શું કરશો અર્પણ
View next story