ઘરમાં મોરપંખ રાખવાથી આર્થિક લાભ મળે છે



ઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે



જે ઘરમાં મોરપંખ હોય ત્યાં હંમેશા સકારાત્મક માહોલ જોવા મળે છે



ઘરમાં મોરપંખ રાખવાથી ઘણા આર્થિક ફાયદા થશે



મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો



પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે



માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો



તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે



ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારની તરક્કી થાય છે