ગણપતિને ઘરે લાવ્યા બાદ ન કરો આ ભૂલો


ઘરમાં એકલા ગણપતિને ન છોડો


ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવો


ગણેશજીની પીઠ દેખાઇ તેમ સ્થાપના ન કરો.


ઘરમાં પવિત્રતા અને સાત્વિક માહોલ જાળવો


રસોડામાં ડુંગળી અને લસણનો પ્રયોગ ન કરો


દક્ષિણ દિશામાં મુખ રહે તેમ ન સ્થાપના કરો


કોઇ સાથે દિલ દુભાઇ તેવો વ્યવહાર ન કરવો


ગણેશ પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે.