હનુમાનજીને કળિયુગના દેવતા માનવામાં આવે છે.

હનુમાનજીને બજરંગબલી અને સંકટમોચનના નામે ઓળખવામાં આવે છે.

મંગળવારનો દિવસ હનુમાનજીનો પ્રિય દિવસ છે.

આ દિવસે પૂજા કરવાથી પ્રસન્ન થાય છે.

હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારનો ભય દૂર થાય છે.

હનુમાનજીની પૂજા કરવાથી શનિની અશુભતા દૂર થાય છે.

મંગળવારે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.

હનુમાનજીની કૃપા મેળવવા મંગળવારે સિંદૂર ચઢાવો.

મંગળવારે સરસવના તેલના દીવામાં લવિંગ નાંખીને હનુમાનજીની આરતી કરો.

આ ઉપાય કરવાથી દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે.

ઘર અને ઓફિસમાં હનુમાનજીના પીળા વસ્ત્રોવાળી તસવીર લગાવવાથી પરેશાનીઓ દૂર થાય છે.