જાણો ગણેશજીને કેમ પ્રિય છે મોદક?


બાપ્પાને મોદક અર્પિત કરાઇ છે


લાડુથી ગણેશજી થાય છે પ્રસન્ન


ભક્તોની થાય છે મુરાદ પરિપૂર્ણ


ગણેશજી અને પરશુરામનું યુદ્ધ થયું હતું


આ યુદ્ધમાં ગણેશજીનો દાંત તૂટી ગયો હતો


આ સમયે તે કંઇ ખાઇ ન હતા શકતા


આ સમયે તે નરમ પદાર્થમાં લાડુ આરોગતા


લાડુ આ કારણે જ તેના પ્રિય બની ગયા


મોદક ખાઇને તે દાંતની પીડા ભૂલી ગયા હતા.