ત્વચા પર લગાવો આ ફૂડસ આવશે નિખાર

ખરાબ આહાર-જીવનશૈલી ત્વચાને ડેમેજ કરે છે.

પ્રદૂષણના કારણે પણ સ્કિન ડેમેજ થાય છે.

ત્વચા પર નિખાર માટે આ ફૂડસને કરો ટ્રાય

ટામેટાને ત્વચા પર અપ્લાય કરો

ટામેટાંમાં લાઇકોપેન તત્વ હોય છે.

જે ત્વચા માટે ફાયદાકારક છે.

પપૈયું કરચલીને ઓછી કરે છે.

અખરોટનું પેસ્ટ લાવશે ત્વચામાં નિખાર

લીંબુમાં સીની પ્રચૂર માત્રા હોય છે.

જે સ્કિનને ક્લિન કરી છે.

બીટમાં પોટેશિયમ પ્રચૂર માત્રામાં છે.

સ્કિન પર લગાવવાથી નિખાર આવશે