થાઇરોઇડની બીમારી થાઇરોઇડ ગ્રંથિને લાગત બીમારી છે.

થાઇરોઇડ ગળામાં આવેલી એક ગ્રંથિ છે

થાઇરોઇડ ગ્રંથિમાં તકલીફ ઉભી થવાથી થાઈરાઈડ સંબંધી રોગ થાય છે.

થાઇરોઇડનો કંટ્રોલ કરવા માટે કોથમીર (ધાણા) ખુબ જ ફાયદાકારક છે

ધાણા પોસક તત્વો અને વિવિધ એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે

ધાણાના બીજને સવારે પાણીમાં પલાળીને પીવાથી થાઇરોઇડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે

થાઈરોઈડથી આંખોમાં બળતરા થવા લાગે છે

સ્વભાવ ચીડિયો થવા લાગે છે

ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે