ફુદીનાના પાન મુખ્ય તો ચટણી માટે ઉપયોગી છે.



જો કે ફુદીનાના સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે



તેના પાન ઔષધિય ગુણથી ભરપૂર છે



જો સતત હેડકી આવતી હોય તો ફુદીનાના પાન ચાવવાથી બંધ થઈ જશે



ફુદીનાના રસને કોઈ ઘા પર લગાવવાથી ઘા જલ્દી ભરાય જાય છે.



ફુદીના પાચન માટે અકસીર દવા છે



મુખની દુર્ગંધ દૂર કરવા ફુદીનાનું સેવન કરવું જોઈએ



ગરમીમાં લૂથી બચવા માટે પણ ફુદીનાનો પ્રયોગ કારગર છે



અડઘો કપ ફુદીનાનો રસ પી જવાથી ઉલ્ટીમાં રાહત થાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે