વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી
જે બાદ હવે ટી20માં ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે
5 મેચની સીરિઝ 23 નવેમ્બરથી શરૂ થશે
આ સીરિઝમાં ભારતીય ટીમમાં સંજુ સેમસનને સામેલ ન કરવા પર ફેંસે નારાજગી વ્યક્ત કરી છે
પરંતુ શું તમે જાણો છો સંજુ સેમસનને કેમ સ્થાન નથી મળ્યું
સંજુ સેમસનને બહાર રાખવાનું કારણ તેનો દેખાવ છે
સંજુ છેલ્લી 2 ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હતો
સંજુને આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 7 મેચમાં રમવાનો મોકો અપાયો હતો
આ દરમિયાન તે વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 32 રન બનાવી શક્યો હતો
આયર્લેન્ડ સામે 2 મેચમાં તેના બેટમાંથી 41 રન આવ્યા હતા
Thanks for Reading.
UP NEXT
ખૂબ રોચક છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિંસની લવ સ્ટોરી, જુઓ વાઈફ સાથેની શાનદાર તસવીરો
View next story