15 ઓગસ્ટના રોજ ભારત સ્વતંત્રતા દિવસ ઉજવે છે



1947માં આ દિવસ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી



આ દિવસ રાષ્ટ્રીય ગર્વ અને સ્વતંત્રતાનો પ્રતિક છે



પરંતુ શું તમે જાણો છો કે તિરંગાને ફરકાવવાના કેટલાક નિયમો છે



આ નિયમો તિરંગાની મર્યાદા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે



તિરંગાને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઇએ



આપણે રાષ્ટ્રીય ધ્વજને હંમેશા આદર સાથે ફરકાવવો જોઇએ



તિરંગાને જમીન પણ ક્યારેય સ્પર્શ થવા દેવો જોઇએ નહી



ધ્વજને અડધી કાઠીએ રાખવો ફક્ત શોક માટે હોય છે અને આ માટે સરકારી આદેશ હોવો જોઇએ



આ નિયમ તિરંગાની સુંદરતા જ નહી પરંતુ દેશની ગરિમા અને સન્માન જાળવી રાખે છે