15 ઓગસ્ટના રોજ આખા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે.



આ અવસર પછી અનેકવાર એવી તસવીરો બહાર આવે છે



જેમાં તિરંગાનું અપમાન કરવામાં આવે છે અને રસ્તા પર તિરંગો ફેંકવામાં આવે છે



આ વર્ષે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે



તિરંગાનું સન્માન કરવું દેશના તમામ નાગરિકની જવાબદારી છે



શું તમે જાણો કે તિરંગાનું અપમાન કરવાની શું સજા મળે છે



જો કોઇ તિરંગાનું અપમાન કરે છે તો આ માટે સજા પણ છે



ભારતીય ધ્વજ સંહિતા 2021 અને રાષ્ટ્રીય ગૌરવનું અપમાન કરે છે



તો તેને અધિનિયમ 1971 હેઠળ ત્રણ વર્ષની જેલની સજા અથવા દંડ થઇ શકે છે



નવા નિયમો અનુસાર હવે તિરંગાને 24 કલાક ફરકાવી શકાય છે.