હિન્દુ ધર્મમાં અનેક છોડ-વૃક્ષોને પૂજનીય માનવામાં આવે છે

જેમાંથી એક છે પીપળાનું વૃક્ષ



ધાર્મિક ગ્રંથો અનુસાર, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને



આ વૃક્ષ નીચે દીવો કરવાથી અનેક સમસ્યાનું સમાધાન મળે છે



એવી માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે



સરસવના તેલનો દીવો કરવાથી રૂપિયા-પૈસાની તંગી ખતમ થવા લાગે છે



કુંડળીમાં શનિદોષથી મુક્તિ માટે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો



માનવામાં આ છે પીપળાની પૂજા કરવાથી વંશ વૃદ્ધિ થાય છે



Thanks for Reading. UP NEXT

શ્રીરામના ધનુષનું શું નામ હતું

View next story