શોધખોળ કરો

સપનામાં જો આ 5 વસ્તુઓ દેખાય તો થઇ જાવ સાવધાન, આ અશુભ ઘટનાના આપે છે સંકેત

Dream Astrology: સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનું મહત્વ દર્શાવવામં આવ્યું છે. સપનામાં જો આ વસ્તુ દેખાય તો શુભ સંકેત નથી મનાતા.

Dream Astrology and Dream Analysis:સ્વપ્નશાસ્ત્રમાં સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનું મહત્વ દર્શાવવામં આવ્યું છે. સપનામાં જો આ વસ્તુ દેખાય તો શુભ સંકેત નથી મનાતા.

 સ્વપ્નશાસ્ત્ર મુજબ સપનામાં દેખાતી કેટલીક વસ્તુ ભવિષ્યમાં ઘટનાર  શુભ અને અશુભ ઘટનાના સંકેત આપે છે. જેથી સપનામાં આવતી કેટલી વસ્તુનો ગૂઢાર્થ જાણવો જરૂરી છે.

સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી વસ્તુ અને ઘટનાનો અર્થ ખૂબ જ ગંભીર અને ગહન હોય છે. જેથી તેના સંકેત જાણવા જરૂરી છે. સપનામાં દેખાતી વસ્તુનો અર્થ જાણવો જરૂરી છે. કેટલીક વસ્તુઓ એવી છે. જે સપનામાં દેખાય તો તેનો સંકેત શુભ નથી મનાતો.તો આ ચીજો વિશે જાણીએ

પૂરનું પાણી જોવું

સપનામાં જો પૂરનું પાણી જોવા મળે તો તેને શુભ ન માનવું જોઇએ.સપનામાં ઘસમસતા પાણી અશુભ ઘટનાનો સંકેત આપે છે. તેનો અર્થ એવો છે કે આપને કોઇ ખરાબ ખબર મળી શકે છે.

સ્નાન
જો આપ સપનામાં ખુદને ગંદા પાણીથી સ્નાન કરતા જુઓ છો તો આ પણ શુભ સંકેત નથી. આવું સપનુ ભવિષ્યમાં થનાર દુર્ઘટના અને હાનિના સંકેત આપે છે.

ખોટા કાર્ય
સપનામાં અનૈતિક સંબંધ બનાવવો પણ અશુભ છે. જો આ સંબંધિત કોઇ પણ સપનું આવે તો તે અણધારી ગંભીર મુશ્કેલીના સંકેત આપે છે. તેનાથી સાવધાની થઇને સાવધાની પૂર્વક કર્મ કરવાનું સૂચવે છે.

સાંપનું કાટવું
સ્વપનશાસ્ત્ર મુજબ સાંપનો ડંખ મારવો પણ શુભ નથી. જો આપને સાંપ કરડતો હોય તેવું કોઇ સપનુ આવે તો તે પણ જિંદગીમાં ઘટનાર અશુભ ધટનાના સંકેત આપે છે.  સ્વપનશાસ્ત્ર મુજબ જો આવું સપનું આવે તો તે કોઇ બીમારીના સંકેત આપે છે.

મૃતદેહ
સ્વપનશાસ્ત્ર મુજબ જો આપ સપનામાં કોઇની પણ ડેડબોડી જુઓ છો તે. પણ અશુભ સંકેત છે. આ સપના કોઇ પ્રિયજન કે સ્વજનના મૃત્યુનો સંકેત આપે છે. સપનામાં કાતર જોવી પણ અશુભ મનાય છે. જે વાદ વિવાદ, સંઘર્ષ, કોર્ટ કચેરીના સંકેત આપે છે.

 

 

 

ટોપ સ્ટોરી

Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
મહેનત કરવા છતાં કરિયરમાં નથી મળી રહી સફળતા? ગુરુની નબળી સ્થિતિ કારણભૂત, કરો આ ઉપાય
મહેનત કરવા છતાં કરિયરમાં નથી મળી રહી સફળતા? ગુરુની નબળી સ્થિતિ કારણભૂત, કરો આ ઉપાય
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી યોગના કારણે આ 4 રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો રાશિફળ

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Embed widget