શોધખોળ કરો

Shravan 2024: શ્રાવણમાં ભગવાન શિવને કરવા માંગો છો પ્રસન્ન, રાશિ અનુસાર કરો આ ઉપાય 

ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના દેવ ભગવાન મહાદેવ શ્રાવણના સોમવારના વ્રતથી ખૂબ જ પ્રસન્ન થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના દેવ ભગવાન મહાદેવ શ્રાવણના સોમવારના વ્રતથી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દરમિયાન જો તમે તમારી રાશિ અનુસાર શ્રાવણના સોમવારે શિવલિંગ પર વસ્તુઓ ચઢાવો છો તો તમને તેનાથી વિશેષ લાભ મળી શકે છે. ચાલો  જાણીએ તેના વિશે.

મેષ - મેષ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગનો જળ, મધથી અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.

વૃષભઃ- વૃષભ રાશિના લોકો શ્રાવણના સોમવારે મહાદેવને કાચા દૂધથી અભિષેક કરી શકે છે. આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે.

મિથુનઃ- શ્રાવણના સોમવારે મિથુન રાશિના લોકોએ ગંગા જળમાં દુર્વા ચઢાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી યોગ્ય ફળ મળી શકે છે. 

કર્ક-  કર્ક રાશિના લોકો શ્રાવણ સોમવારના ખાસ અવસર પર કાચા દૂધમાં ખાંડ મિક્ષ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકે છે. આમ કરવાથી વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે.

સિંહઃ - શ્રાવણના સોમવારે આ રાશિના લોકોએ ભગવાન શિવને કેરીનો રસ ચઢાવવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આમ કરવાથી તમે તમારા કરિયરમાં લાભ જોઈ શકો છો.

કન્યા - કન્યા રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં બિલિપત્રના પાન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરીને તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

તુલા - શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળ, ભસ્મ અને સફેદ ચંદન અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગા જળમાં લાલ રંગના ફૂલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ સાથે ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે.

ધન - શ્રાવણના સોમવારે ધન રાશિના લોકોએ ગંગા જળમાં કેસર મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. તેનાથી તમને વિશેષ લાભ થશે.

મકર - મકર રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ અને બિલિપત્રના પાન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયથી શનિની બાધાઓ દૂર થાય છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

કુંભ - કુંભ રાશિના જાતકોએ ગંગા જળમાં કાચું દૂધ મિક્સ કરીને શ્રાવણના સોમવારે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. આ સાથે તમે ભાંગ, ધતુરા અને બિલિપત્ર પણ ચઢાવી શકો છો.

મીન રાશિઃ- ભગવાન શિવના વિશેષ આશીર્વાદ માટે મીન રાશિના લોકોએ શ્રાવણના સોમવારે પાણીમાં મધ,  દુર્વા અને અક્ષત ઉમેરીને ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Embed widget