શોધખોળ કરો

Shravan 2024: શ્રાવણમાં ભગવાન શિવને કરવા માંગો છો પ્રસન્ન, રાશિ અનુસાર કરો આ ઉપાય 

ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના દેવ ભગવાન મહાદેવ શ્રાવણના સોમવારના વ્રતથી ખૂબ જ પ્રસન્ન થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓના દેવ ભગવાન મહાદેવ શ્રાવણના સોમવારના વ્રતથી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દરમિયાન જો તમે તમારી રાશિ અનુસાર શ્રાવણના સોમવારે શિવલિંગ પર વસ્તુઓ ચઢાવો છો તો તમને તેનાથી વિશેષ લાભ મળી શકે છે. ચાલો  જાણીએ તેના વિશે.

મેષ - મેષ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગનો જળ, મધથી અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરવાથી સાધકને ઈચ્છિત ફળ મળે છે.

વૃષભઃ- વૃષભ રાશિના લોકો શ્રાવણના સોમવારે મહાદેવને કાચા દૂધથી અભિષેક કરી શકે છે. આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે.

મિથુનઃ- શ્રાવણના સોમવારે મિથુન રાશિના લોકોએ ગંગા જળમાં દુર્વા ચઢાવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી યોગ્ય ફળ મળી શકે છે. 

કર્ક-  કર્ક રાશિના લોકો શ્રાવણ સોમવારના ખાસ અવસર પર કાચા દૂધમાં ખાંડ મિક્ષ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકે છે. આમ કરવાથી વ્યક્તિ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવી શકે છે.

સિંહઃ - શ્રાવણના સોમવારે આ રાશિના લોકોએ ભગવાન શિવને કેરીનો રસ ચઢાવવો જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આમ કરવાથી તમે તમારા કરિયરમાં લાભ જોઈ શકો છો.

કન્યા - કન્યા રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં બિલિપત્રના પાન મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયને અનુસરીને તમે તમારી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

તુલા - શ્રાવણ મહિનામાં ભોલેનાથને જળ, ભસ્મ અને સફેદ ચંદન અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગા જળમાં લાલ રંગના ફૂલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. આ સાથે ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે.

ધન - શ્રાવણના સોમવારે ધન રાશિના લોકોએ ગંગા જળમાં કેસર મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. તેનાથી તમને વિશેષ લાભ થશે.

મકર - મકર રાશિના લોકોએ શ્રાવણના સોમવારે ગંગાજળમાં કાળા તલ અને બિલિપત્રના પાન મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આ ઉપાયથી શનિની બાધાઓ દૂર થાય છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

કુંભ - કુંભ રાશિના જાતકોએ ગંગા જળમાં કાચું દૂધ મિક્સ કરીને શ્રાવણના સોમવારે ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ. આ સાથે તમે ભાંગ, ધતુરા અને બિલિપત્ર પણ ચઢાવી શકો છો.

મીન રાશિઃ- ભગવાન શિવના વિશેષ આશીર્વાદ માટે મીન રાશિના લોકોએ શ્રાવણના સોમવારે પાણીમાં મધ,  દુર્વા અને અક્ષત ઉમેરીને ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget