શોધખોળ કરો

Monday Remedies: વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે સોમવારે કરો આ ઉપાય

Monday Remedies: સોમવારે ભગવાન શિવ સાથે સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ ઉપાયો દાંપત્ય જીવનમાં ચાલી રહેલી ખટાશને દૂર કરવાનું કામ કરે છે.

Monday Remedies: સોમવાર મહાદેવને સમર્પિત છે. કહેવાય છે કે, સોમવારે વ્રત અને  ભગવાન શિવની પૂજા કરવાથી દાંપત્ય  જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે,  મહાદેવ ખૂબ જ ભોળા હોવાથી  સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારના  દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને ભગવાન શિવની કૃપા ભક્તો પર વરસે છે. આવો જાણીએ સોમવારે ક્યાં ઉપાય કરવાથી દાંપત્ય જીવનના સંકટો દૂર થાય છે.

સોમવારે કરો આ ઉપાયો

  • સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
  • સોમવાર શિવ પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ધતુરા, દૂધ અને ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.
  • સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભોગ પછી, ધૂપ અને દીપથી ભોલેનાથની આરતી કરો અને પ્રસાદ વહેંચો. આમ કરવાથી શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહે છે.
  • સોમવારે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવવું એ પણ અસરકારક ઉપાય માનવામાં આવે છે.
  • સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા, આ દિવસે સફેદ રંગની ખાદ્ય સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget