શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુમાં મોરપિચ્છનું શું છે મહત્વ, જાણો કઇ દિશામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ

ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

 Vastu Tips:ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

મોરપિચ્છનો સંબંધ માત્ર ભગવાન કૃષ્ણ સાથે જ નથી પરંતુ અન્ય દેવતાઓ સાથે પણ છે. શાસ્ત્રો અનુસાર મોરનું પીંછા એટલું ચમત્કારી છે કે તેમાં તમામ દેવી-દેવતાઓ અને તમામ નવ ગ્રહો નિવાસ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવાથી ન માત્ર સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ ગ્રહ દોષો પણ શાંત થાય છે. ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન આવે છે. ચાલો જાણીએ મોરના પીંછાના કેટલાક અસરકારક ઉપાયો...

મોરપિચ્છ અને વાસ્તુ 

  • મોરપિચ્છનો શત્રુ સર્પ છે. તેથી જ્યોતિષ અનુસાર જો જાતકની કુંડલીમાં રાહુની સ્થિતિ શુભ ન હોય તો મોરપિચ્છ સાથે રાખવાથી રાહત મળે છે.
  • જો ઘરમાં અચાનક કોઇ કષ્ટ કે મુશ્કેલી આવે તો વિપતિ આવતા ઘરમાં અથવા બેડરૂમાં અગ્નિ કોણમાં મોરપંખ રાખવા જોઇએ. થોડા સમયમાં જ સકારાત્મક અસર જોવા મળશે.
  • જો આપનું કોઇ કામ પુર્ણ ન થતું હોય કામમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો પાંચ મોરપંખને પૂજા સ્થળમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને કાર્ય સફળતા મળશે.
  • એકવીસ દિવસ સુધી જો મોરપિચ્છને તિજોરી અથવા લોકરમાં રાખવામાં આવે તો ધન સંપતિમાં વૃદ્ધિ થાય છે. અટકેલા નાણા પરત મળે છે.
  • જો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો પૂર્વ ઉત્તર દિશામાં બે મોરપિચ્છ એક સાથે બેડરૂમની દિવાલ પર લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં આવતી અડચણો દૂર થાય છે અને સંબંધો મધુર બને છે.
  • જો ઘરમાં વાસ્તુમાં માન્ય પંચતત્વોનું સંતુલન ઠીક ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો નિરંતર પ્રવાહ વહેતો હોય તો પૂજાસ્થળ પર 5 મોરપંખ રાખો, આ ઉપાયથી નકારાત્મક ઊર્જાનો નાશ થયા છે અને સકારાત્મક ઊર્જાના સંચાર સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget