શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુમાં મોરપિચ્છનું શું છે મહત્વ, જાણો કઇ દિશામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ

ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

 Vastu Tips:ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

મોરપિચ્છનો સંબંધ માત્ર ભગવાન કૃષ્ણ સાથે જ નથી પરંતુ અન્ય દેવતાઓ સાથે પણ છે. શાસ્ત્રો અનુસાર મોરનું પીંછા એટલું ચમત્કારી છે કે તેમાં તમામ દેવી-દેવતાઓ અને તમામ નવ ગ્રહો નિવાસ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવાથી ન માત્ર સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ ગ્રહ દોષો પણ શાંત થાય છે. ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન આવે છે. ચાલો જાણીએ મોરના પીંછાના કેટલાક અસરકારક ઉપાયો...

મોરપિચ્છ અને વાસ્તુ 

  • મોરપિચ્છનો શત્રુ સર્પ છે. તેથી જ્યોતિષ અનુસાર જો જાતકની કુંડલીમાં રાહુની સ્થિતિ શુભ ન હોય તો મોરપિચ્છ સાથે રાખવાથી રાહત મળે છે.
  • જો ઘરમાં અચાનક કોઇ કષ્ટ કે મુશ્કેલી આવે તો વિપતિ આવતા ઘરમાં અથવા બેડરૂમાં અગ્નિ કોણમાં મોરપંખ રાખવા જોઇએ. થોડા સમયમાં જ સકારાત્મક અસર જોવા મળશે.
  • જો આપનું કોઇ કામ પુર્ણ ન થતું હોય કામમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો પાંચ મોરપંખને પૂજા સ્થળમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને કાર્ય સફળતા મળશે.
  • એકવીસ દિવસ સુધી જો મોરપિચ્છને તિજોરી અથવા લોકરમાં રાખવામાં આવે તો ધન સંપતિમાં વૃદ્ધિ થાય છે. અટકેલા નાણા પરત મળે છે.
  • જો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો પૂર્વ ઉત્તર દિશામાં બે મોરપિચ્છ એક સાથે બેડરૂમની દિવાલ પર લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં આવતી અડચણો દૂર થાય છે અને સંબંધો મધુર બને છે.
  • જો ઘરમાં વાસ્તુમાં માન્ય પંચતત્વોનું સંતુલન ઠીક ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો નિરંતર પ્રવાહ વહેતો હોય તો પૂજાસ્થળ પર 5 મોરપંખ રાખો, આ ઉપાયથી નકારાત્મક ઊર્જાનો નાશ થયા છે અને સકારાત્મક ઊર્જાના સંચાર સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Embed widget