શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુમાં મોરપિચ્છનું શું છે મહત્વ, જાણો કઇ દિશામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ

ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

 Vastu Tips:ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

મોરપિચ્છનો સંબંધ માત્ર ભગવાન કૃષ્ણ સાથે જ નથી પરંતુ અન્ય દેવતાઓ સાથે પણ છે. શાસ્ત્રો અનુસાર મોરનું પીંછા એટલું ચમત્કારી છે કે તેમાં તમામ દેવી-દેવતાઓ અને તમામ નવ ગ્રહો નિવાસ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવાથી ન માત્ર સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ ગ્રહ દોષો પણ શાંત થાય છે. ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન આવે છે. ચાલો જાણીએ મોરના પીંછાના કેટલાક અસરકારક ઉપાયો...

મોરપિચ્છ અને વાસ્તુ 

  • મોરપિચ્છનો શત્રુ સર્પ છે. તેથી જ્યોતિષ અનુસાર જો જાતકની કુંડલીમાં રાહુની સ્થિતિ શુભ ન હોય તો મોરપિચ્છ સાથે રાખવાથી રાહત મળે છે.
  • જો ઘરમાં અચાનક કોઇ કષ્ટ કે મુશ્કેલી આવે તો વિપતિ આવતા ઘરમાં અથવા બેડરૂમાં અગ્નિ કોણમાં મોરપંખ રાખવા જોઇએ. થોડા સમયમાં જ સકારાત્મક અસર જોવા મળશે.
  • જો આપનું કોઇ કામ પુર્ણ ન થતું હોય કામમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો પાંચ મોરપંખને પૂજા સ્થળમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને કાર્ય સફળતા મળશે.
  • એકવીસ દિવસ સુધી જો મોરપિચ્છને તિજોરી અથવા લોકરમાં રાખવામાં આવે તો ધન સંપતિમાં વૃદ્ધિ થાય છે. અટકેલા નાણા પરત મળે છે.
  • જો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો પૂર્વ ઉત્તર દિશામાં બે મોરપિચ્છ એક સાથે બેડરૂમની દિવાલ પર લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં આવતી અડચણો દૂર થાય છે અને સંબંધો મધુર બને છે.
  • જો ઘરમાં વાસ્તુમાં માન્ય પંચતત્વોનું સંતુલન ઠીક ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો નિરંતર પ્રવાહ વહેતો હોય તો પૂજાસ્થળ પર 5 મોરપંખ રાખો, આ ઉપાયથી નકારાત્મક ઊર્જાનો નાશ થયા છે અને સકારાત્મક ઊર્જાના સંચાર સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Republic Day 2025 Live:76માં ગણતંત્ર દિવસના અવસરે કર્તવ્ય પથ પર આજે  દેશની સેનાની શક્તિ અને સામર્થ્યનું સાક્ષી બનશે વિશ્વ
Republic Day 2025 Live:76માં ગણતંત્ર દિવસના અવસરે કર્તવ્ય પથ પર આજે દેશની સેનાની શક્તિ અને સામર્થ્યનું સાક્ષી બનશે વિશ્વ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!Hun To Bolish : હું તો બોલીશ : લક્કી નહીં, લૂંટનો ડ્રો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day 2025 Live:76માં ગણતંત્ર દિવસના અવસરે કર્તવ્ય પથ પર આજે  દેશની સેનાની શક્તિ અને સામર્થ્યનું સાક્ષી બનશે વિશ્વ
Republic Day 2025 Live:76માં ગણતંત્ર દિવસના અવસરે કર્તવ્ય પથ પર આજે દેશની સેનાની શક્તિ અને સામર્થ્યનું સાક્ષી બનશે વિશ્વ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
બેરોજગારોને નોકરી, કામદારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપ્યા
IND vs ENG 2nd T20 Score:  ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
Embed widget