શોધખોળ કરો

Vastu Tips:વાસ્તુમાં મોરપિચ્છનું શું છે મહત્વ, જાણો કઇ દિશામાં રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ

ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

 Vastu Tips:ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ ધનમાં વૃદ્ધિ થાય છે.

મોરપિચ્છનો સંબંધ માત્ર ભગવાન કૃષ્ણ સાથે જ નથી પરંતુ અન્ય દેવતાઓ સાથે પણ છે. શાસ્ત્રો અનુસાર મોરનું પીંછા એટલું ચમત્કારી છે કે તેમાં તમામ દેવી-દેવતાઓ અને તમામ નવ ગ્રહો નિવાસ કરે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર તેને ઘરમાં રાખવાથી ન માત્ર સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ ગ્રહ દોષો પણ શાંત થાય છે. ઘરમાં વાસ્તુ દોષ નિવારણ માટે મોરપિચ્છ ખૂબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન આવે છે. ચાલો જાણીએ મોરના પીંછાના કેટલાક અસરકારક ઉપાયો...

મોરપિચ્છ અને વાસ્તુ 

  • મોરપિચ્છનો શત્રુ સર્પ છે. તેથી જ્યોતિષ અનુસાર જો જાતકની કુંડલીમાં રાહુની સ્થિતિ શુભ ન હોય તો મોરપિચ્છ સાથે રાખવાથી રાહત મળે છે.
  • જો ઘરમાં અચાનક કોઇ કષ્ટ કે મુશ્કેલી આવે તો વિપતિ આવતા ઘરમાં અથવા બેડરૂમાં અગ્નિ કોણમાં મોરપંખ રાખવા જોઇએ. થોડા સમયમાં જ સકારાત્મક અસર જોવા મળશે.
  • જો આપનું કોઇ કામ પુર્ણ ન થતું હોય કામમાં વારંવાર વિઘ્નો આવતા હોય તો પાંચ મોરપંખને પૂજા સ્થળમાં રાખો અને તેની નિયમિત પૂજા કરો. કાર્યમાં આવતા વિઘ્નો દૂર થશે અને કાર્ય સફળતા મળશે.
  • એકવીસ દિવસ સુધી જો મોરપિચ્છને તિજોરી અથવા લોકરમાં રાખવામાં આવે તો ધન સંપતિમાં વૃદ્ધિ થાય છે. અટકેલા નાણા પરત મળે છે.
  • જો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો પૂર્વ ઉત્તર દિશામાં બે મોરપિચ્છ એક સાથે બેડરૂમની દિવાલ પર લગાવવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં આવતી અડચણો દૂર થાય છે અને સંબંધો મધુર બને છે.
  • જો ઘરમાં વાસ્તુમાં માન્ય પંચતત્વોનું સંતુલન ઠીક ન હોય અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો નિરંતર પ્રવાહ વહેતો હોય તો પૂજાસ્થળ પર 5 મોરપંખ રાખો, આ ઉપાયથી નકારાત્મક ઊર્જાનો નાશ થયા છે અને સકારાત્મક ઊર્જાના સંચાર સાથે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Shukra-Ketu Yuti 2026: દુર્લભ સંયોગ, આ 4 રાશિઓ માટે ‘રાજયોગ’ જેવા દિવસો, જ્યારે 6 આ રાશિઓએ રહેવું પડશે સાવધાન
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 5 July 2026: આયુષ્માન યોગનો મહાસંયોગ, આ 2 રાશિ માટે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget