શોધખોળ કરો

ગાંગુલીના સાથી અને પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો- ભારતનો આ ખેલાડી ગમે ત્યારે ટી20માં ફટકારશે ડબલ સદી

હેલો એપ પર અંડર-19ના કેપ્ટન પ્રિયમ ગર્ગ સાથે કૈફે વાતચીત કરી હતી. મોહમ્મદ કૈફ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ નેટવેસ્ટ સીરીઝ 2002નો નાયક રહી ચૂક્યો છે. પ્રિયમ ગર્ગે જ્યારે કૈફને પુછ્યુ કે તમને કયો એવો ખેલાડી લાગે છે જે આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. આના જવાબમાં કૈફે કહ્યું કે જે રીતે રોહિત શર્માની સ્ટ્રાઇક રેટમાં વધારો દેખાય છે

નવી દિલ્હીઃ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, આમાં ગમે તે સમયે ગમે તે થઇ શકે છે. હાલ ક્રિકેટીમાં ટી20 મેચોની વધુ બોલબાલા છે. ટી20માં હાઇએસ્ટ સ્કૉર ક્રિસ ગેલના નામે છે, ગેલે 175 રન બનાવ્યા છે, જ્યારે બીજા નંબરે એરોન ફિન છે જેને 172 રન બનાવ્યા છે, પણ આ સ્કૉર પણ સુરક્ષિત નથી કહી શકાતો કેમકે ટી20માં કેટલાક બેટ્સમેનો એવા છે જે ગમે તે સમયે ડબલ સદી ફટકારીને આ રોકર્ડને બ્રેક કરવાની તાકાત રાખે છે. તાજેતરમાં જ એક વાતચીતમાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો હતો, કૈફના દાવા પ્રમાણે ભારતના સીમિત ઓવરોના કેપ્ટન રોહિત શર્માની અંદર આ ઉપલબ્ધિ હાંસલ કરવાની પુરેપુરી તાકાત છે. ગાંગુલીના સાથી અને પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો- ભારતનો આ ખેલાડી ગમે ત્યારે ટી20માં ફટકારશે ડબલ સદી હેલો એપ પર અંડર-19ના કેપ્ટન પ્રિયમ ગર્ગ સાથે કૈફે વાતચીત કરી હતી. મોહમ્મદ કૈફ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ નેટવેસ્ટ સીરીઝ 2002નો નાયક રહી ચૂક્યો છે. પ્રિયમ ગર્ગે જ્યારે કૈફને પુછ્યુ કે તમને કયો એવો ખેલાડી લાગે છે જે આ ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. આના જવાબમાં કૈફે કહ્યું કે જે રીતે રોહિત શર્માની સ્ટ્રાઇક રેટમાં વધારો દેખાય છે, તો આ ખેલાડી જ આવુ કરી શકે છે. રોહિત શર્મા ટી20માં ડબલ સદી ફટકારી શકે છે. ગાંગુલીના સાથી અને પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો- ભારતનો આ ખેલાડી ગમે ત્યારે ટી20માં ફટકારશે ડબલ સદી કૈફે કહ્યું રોહિત શર્મા પાસે આવુ કરવાની ક્ષમતા છે કેમકે તે શરૂઆતમાં સમય લે છે, પણ એકવાર તે 100ને પાર કરી લે છે તો 250-300 સ્ટ્રાઇક રેટ પર બેટિંગ કરે છે. તે આવુ કરી શકે છે, પણ આ બહુજ કઠીન કામ છે. અમારા સમયમાં એક ટીમ માટે 50 ઓવરોમાં 200-250 નો સ્કૉર કરવો પણ કઠીન હતો, પણ હવે કેટલાય 400-500ના સ્કૉર વિશે વાત કરે છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget