Continues below advertisement

Top Stories on 19

News
અમિત શાહે દત્તક લીધેલું અમારું ગામ છે...........108ને કોલ કરીએ તો આવવામાં ટાઈમ લાગે છે, સબ સેન્ટર 15 કિલોમીટર દૂર છે તેથી રીપોર્ટમાં તકલીફ પડે છે....
અમરેલીમાં SP નિર્લિપ્ત રાય સિવાય કોઈને રસ નથી, મામલતદાર, વિકાસ અધિકારી સહિતના કોઈ અધિકારી ફોન જ લેતા નથી............
સરકારને વિનંતી છે કે, કોરોનાના દર્દીઓની સારવાર માટેની સગવડ ગામમાં જ મળે, અત્યારે 10 કિલોમીટર દૂર જવું પડે છે.........
ગામડાંમાં લોકો મોટી હોસ્પિટલોમા જતાં ડરી રહ્યા છે, ગામડાંમાં અત્યારે રેપિડનો કોઈ ટેસ્ટ થતો નથી.......
નીતિનભાઈ-વિજયભાઈ ત્વરિત નિર્ણય લે છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, સાહેબ નિર્ણયો લે છે પણ ગામડાંમાં અમલ થતો નથી........ગામડાંમાં હાઉ છે..........
ગુજરાતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 2 મિનિટમાં જાણો શું છે રાજ્યના શહેરો અને ગામોની પરિસ્થતિ
મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
વિજયભાઈ-નીતિનભાઈ વારંવાર કહે છે છતાં લોકોની આંખમાં ધૂળ નાંખવાની શું જરૂર ? આંકડા કોણ છૂપાવતું હશે ?
સરકારી ફિગર ગમે તે હોય, અમરેલીમાં રોજના કોરોનાના 700થી 1000 કેસ આવે છે, સરેરાશ રોજ 25 લોકો મૃત્યુ પામી રહ્યાં છે, બંને સ્મશાનોમાં લાઈન છે......
ભાજપના નેતાએ જ કહ્યું, સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........
Continues below advertisement
Sponsored Links by Taboola