Continues below advertisement

Rupani

News
અમરેલીમાં SP નિર્લિપ્ત રાય સિવાય કોઈને રસ નથી, મામલતદાર, વિકાસ અધિકારી સહિતના કોઈ અધિકારી ફોન જ લેતા નથી............
સરકારને વિનંતી છે કે, કોરોનાના દર્દીઓની સારવાર માટેની સગવડ ગામમાં જ મળે, અત્યારે 10 કિલોમીટર દૂર જવું પડે છે.........
ગામડાંમાં લોકો મોટી હોસ્પિટલોમા જતાં ડરી રહ્યા છે, ગામડાંમાં અત્યારે રેપિડનો કોઈ ટેસ્ટ થતો નથી.......
નીતિનભાઈ-વિજયભાઈ ત્વરિત નિર્ણય લે છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, સાહેબ નિર્ણયો લે છે પણ ગામડાંમાં અમલ થતો નથી........ગામડાંમાં હાઉ છે..........
મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
વિજયભાઈ-નીતિનભાઈ વારંવાર કહે છે છતાં લોકોની આંખમાં ધૂળ નાંખવાની શું જરૂર ? આંકડા કોણ છૂપાવતું હશે ?
ગુજરાતના કયા ધારાસભ્યએ સરકાર સ્વૈચ્છિક લોકડાઉન માટે ફરજ પાડતી હોવાનો કર્યો આક્ષેપ, જાણો રૂપાણીના બદલે કોને લખ્યો પત્ર
કોરોનાના કારણે મોત વધતાં ગુજરાતના આ મોટા શહેરમાં નવું સ્મશાન બનાવવું પડ્યું
રૂપાણીના રાજકોટમાં બે દિવસમાં 150 લોકોના મોતથી હાહાકાર
રૂપાણી સરકારે GMDC ગ્રાઉન્ડની 900 બેડની કોવિડ હોસ્પિટલની જવાબદારી કોને સોંપી એ જાણીને ચોંકી જશો...
Continues below advertisement
Sponsored Links by Taboola