કોરોનામાંથી મુક્ત થયા બાદ વ્યક્તિએ મ્યુકરમાઇકોસિસથી બચવા ક્યા પ્રકારના ટેસ્ટ કરાવવા જોઇએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2021 05:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોવિડમાંથી મુક્ત થયા પછી દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસનું પ્રમાણ વધ્યું છે. 60 ટકા કેસમાં મ્યુકરમાઈકોસીસ કોવિડ મુક્ત થયા બાદ થાય છે. મ્યુકર માઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. મ્યુકરમાઈકોસીસમાં અંગો કાપવા જરૂરી બની જાય છે. કોરોનાની પહેલી લહેરની તુલનામાં અત્યારે ઘણા કેસ છે. મ્યુકરમાઈકોસીસનું સંક્રમણ અતિશય જલ્દી ફેલાય છે. મ્યુકરમાઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. સ્ટીરોઈડથી જીવન બચ્યું પણ ડાયાબીટીશ વધ્યું છે. ઓક્સિજનની ટ્યુબથી પણ મ્યુકરના ચેપની શકયતા છે.