યોગ ભગાવે રોગ: ઓમકારના જાપ દ્વારા સ્વસ્થ બનો, બીમારીઓને દૂર કરો

Continues below advertisement

ઓમકારના (Omkar) જાપ દ્વારા સ્વસ્થ બનો. પ્રાણાયામ કરવાથી નીરોગી બનો. યોગાસનને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી તમામ રોગો (diseases) દૂર કરી શકાય છે. આ સાથે જ સમતોલ આહાર પણ તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. આયુર્વેદ અને યોગાસનો તમામ બીમારીઓને દૂર રાખે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram