યોગ ભગાવે રોગ: પ્રાણાયામ અને યોગાસન દ્વારા સૂકી ખાસી અને કફથી મેળવો છૂટકરો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Nov 2021 09:11 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકફ અને શરદીમાં ધૂમ ચિકિત્સા લાભદાયી છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થયા છે. રોગપ્રતિકાર શક્તિઓ વધે છે. કપાલભાતિ, અનુલોમ-વિનુલોમ વગેરે કરવાથી તંદુરસ્તી જળવાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.