યોગ ભગાવે રોગઃ ઓમકારના જાપ કરવાથી આવા થાય છે લાભ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
02 Apr 2022 09:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમકારનો જાપ કરવાથી માનિસક શાંતિ મળે છે. આ સાથે ભસ્ત્રિકા, કપાલભાતિ કરવાથી પણ રાહત રહે છે. વજન ઘટાડવા માટે પણ યોગાસન સૌથી શ્રેષ્ઠ છે. અવ્યવસ્થિત જીવન વજન વધારે છે.