અમદાવાદઃ મનપાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની નારાજગી, શું લગાવ્યા આરોપ?
abp asmita
Updated at:
23 Feb 2022 12:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસના જ નેતાઓ પર આરોપ લગાવ્યો છે. નામ લીધા વગર તેમણે આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નિર્ણયો સામે તેમણે નારાજગી વ્યક્ત કરી છે.