ગાંધીનગરઃ આ ગામમાંથી 100થી વધુ લોકોએ કરી હિજરત, શું છે કારણ?; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
23 Nov 2021 03:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના દહેગામ નજીકના શિયાવાડા ગામમાંથી 100થી વધુ લોકોએ હિજરત કરી છે. બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બાદ એક સમાજના લોકોએ સામૂહિક હિજરત કરી છે. જેમાં 15થી વધુ પરિવારના 100 લોકો સામેલ છે.