ગાંધીનગરઃ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, છ વાગ્યે પડઘમ થશે શાંત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 04:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે.જ્યારે આજે તમામ પાર્ટીઓ અંતિમ ઘડી સુધી પ્રચારમાં જોર લગાવશે. આજે સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે રોડ શો કર્યો છે.