Gandhinagar: ચાર મહાનગરોમાં કોરોના પર કાબૂ મેળવવા ક્યા સચિવોને સોંપાઇ જવાબદારી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ચાર મહાનગરોમાં કોરોના પર કાબૂ મેળવવા ચાર સચિવોને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદની જવાબદારી અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે.