શંકરસિંહ વાઘેલાએ ભાજપ નેતા મયૂર દવેનો સંપર્ક કર્યો હોવાના દાવા પર સીઆર પાટીલે શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાનો સંપર્ક સાધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શંકરસિંહ
વાઘેલાએ ફોન કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનો અમદાવાદના મયુર દવેએ દાવો કર્યો હતો.