રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 49.60 ટકા જ પાણીનો જથ્થો, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2021 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 49.60 ટકા જ પાણીનો જથ્થો. સરદાર સરોવર ડેમમાં 46.42 ટકા જ પાણીનો જથ્થો. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 23.67 ટકા જ પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતનાં 17 મોટા જળાશયોમાં 42.35 ટકા જ પાણીનો જથ્થો છે.