Dakor Temple | ડાકોરમાં 151 મણ અન્નકૂટ ભગવાનને ધરાવ્યા બાદ પ્રસાદની લૂંટ, અનોખી પરંપરા
gujarati.abplive.com
Updated at:
13 Nov 2023 04:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDakor Temple | સ્વભાવિક રીતે નવા વર્ષના પહેલા દિવસે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે પરંતુ યાત્રાધામ ડાકોરમાં 151 મનનો અન્નકૂટ ભગવાન સામે ધરાવામાં આવે છે અને તેને લૂંટવાનું આમંત્રણ આપવામાં આવે છે વર્ષોથી ચાલતી આવતી આ પ્રથામાં આજે વહેલી સવારે ભગવાન રાજા રણછોડની મંગળા આરતી બાદ ભગવાનનું કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને શણગાર કરવામાં આવ્યા