મહેસૂલ વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન, કેટલી અરજીઓનો થયો નિકાલ?
abp asmita
Updated at:
25 Dec 2021 04:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસૂલ વિભાગની બેદરકારીના કારણે રાજ્યભરના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રિ-સર્વેને લઈને અપાયેલી વાંધા અરજીઓમાંથી માત્ર 23.56 ટકા જ અરજીઓનો નિકાલ થયો છે. મોરબી જિલ્લામાં 3.45 ટકા જ વાંધા અરજીઓનો નિકાલ થયો છે.