ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને કેમ કરાયા તડીપાર?, જાણો શું છે મામલો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2021 02:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને 2 વર્ષ માટે તડીપાર કરાયા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ મામલે હુકમ કર્યો છે.