ગઢડા નપાના સત્તાધીશોએ CMને પત્ર લખી ગઢડા મુલાકાતે ન આવવા કરી અપીલ, શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા નગરપાલિકા(Gadadha municipality)ના સત્તાધીશોએ CMને પત્ર લખીને ગઢડાના પ્રવાસે ન આવવાની અપીલ કરી છે. MLA અને સત્તાધીશોને જાણ કર્યા વગર મંદિર સત્તાધીશોએ આમંત્રણ આપ્યું હોવાની પત્રમાં ઉલ્લેખ કર્યો છે.