સમાચાર શતક: ભરૂચની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચની કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. ખંભાતમાં થયેલા પથ્થરમારા મુદ્દે તપાસ થઇ તેજ, હિમ્મતનગરમાં 144ની કલમ લાગુ કરાઈ. પોલીસ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સતત સંપર્કમાં. ભાવનગરમાં દિલ્લીના શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયાએ શાળાઓની લીધી મુલાકાત, જાર્જરીત હાલત જોતા દુઃખ કર્યું વ્યકત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram