સ્વામીનારાયણ સંપ્રદાયના ક્યા સાધુને છ જિલ્લામાંથી તડીપાર કરવા અપાઈ નોટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 03:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતાં ખળભળાટ મચ્યો છે. એસ.. પી. સ્વામીને બોટાદ ,ભાવનગર,રાજકોટ,અમરેલી,સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપાર કેમ ના કરવા તે અંગે જવાબ માંગવામાં આપ્યો છે.