ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો નહીં ભરાય, જાણો કેટલા દિવસ મંદિર રહેશે બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2021 12:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ ડાકોરમાં આગામી પૂનમનો મેળો બંધ રાખવા જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા હતા. 28 તારીખના રોજ ફાગણી પૂનમ હોય 27,28, 29 ત્રણ દિવસ ડાકોર મંદિર બંધ રહેશે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકો ને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ આપ્યા હતા.