રાજકોટ કોંગ્રેસનું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું આયોજન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું કરાયું આયોજન. સાબરકાંઠા પોલીસે પેપરકાંડ મુદ્દે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ છે. પેપરકાંડમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram