સાબરકાંઠાઃ ઈડર પાંજરાપોળમાં પશુઓને ફુડ પોઈઝનિંગની અસર, 25 પશુના મોત
abp asmita
Updated at:
04 Mar 2022 09:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સાબરકાંઠાના ઈડરમાં પાંજરાપોળમાં પશુઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ છે. ફુડ પોઈઝનિંગના કારણે 25થી વધુ પશુઓના મોત થયા છે. મકાઈના લીલા ઘાસચારાથી મોત થયા હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે.