સમાચાર શતકઃરાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા અંગે નાયબ CM નીતિન પટેલે શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 07:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક સુકાવાની ભીતી છે. આ અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં શક્ય છે ત્યાં પુરેપુરુ સિંચાઈ માટેનું પાણી આપી રહ્યા છીએ. મનસુખ માંડવિયાએ જન આશીર્વાદ યાત્રા દરમિયાન વજુભાઈ વાળાના આશીર્વાદ લીધા છે.