કોરોનાકાળમાં સૌરાષ્ટ્રમાં આંશિક રાહત, કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2021 10:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર(Saurashtra)માં કોરોનાના કેસ(corona cases)માં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે એક હજાર 96 નવા કેસ નોંધાયા અને 2 હજાર 527 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અહીં કોરોનાના 24 દર્દીઓના મોત થયા છે.