જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા અંગે શું લેવાયો મોટો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના મહામારીના કારણે જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. સાધુ-સંતો, ઉતારા મંડળ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી. જેમાં મેળો મોકૂફ રાખવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો. સાધુ- સંતોએ મેળા રદ્દ કરવાના નિર્ણયને આવકાર્યો હતો.