જમ્મુ કશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલામાં 5 જવાન શાહિદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 04:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલામાં 5 જવાન શાહિદ થયા છે. 1 JCO સહિત 5 જવાન શાહિદ થયા છે. પૂંછના સુરનકોટ વિસ્તારમાં 4 જેટલા આતંકીઓએ ઘુષણખોરી કરી હતી. આ અથડામણમાં 5 જવાન શાહિદ થયા હતા.