બનાસકાંઠા:લાખાણીમાં વીજળીના અપૂરતા પુરવઠા મામલે ખેડૂતોએ કચેરી સામે કર્યા ધરણા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Mar 2022 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના લાખાણીમાં વીજળીના અપૂરતા પુરવઠા મામલે ખેડૂતોએ કચેરી સામે કર્યા ધરણા. પેટ્રોલ, ડીઝલ અને ખાદ્ય તેલના ભાવ વધતા લોકો પરેશાન. મહાયુધ્યના કારણે વધી તેલની કિંમત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો દાવો. એપ્રિલથી પેરાસેટમોલ સહિતની દવાઓમાં થશે ભાવ વધારો. મારી-મસાલાના ભાવમાં 20થી 40 ટકાનો થયો વધારો.