કોરોનાની ત્રીજી લહેરને નાથવા મોદી સરકારે જાહેર કર્યું પેકેજ, બેડ, આઇસીયૂ બેડ તૈયાર કરાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 11:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી કેબિનેટ વિસ્તરણના એક દિવસ બાદ પોતાની નવી ટીમ સાથે પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે વર્ચુઅલી બેઠક કરી હતી. આ બેઠકમાં કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સહિત ઘણા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. ઠાકુરે કહ્યું કે, કોરોના સામે લડવા માટે 23123 કરોડ રૂપિયાના ઇમરજન્સી પેકેજને કેબિનેટે મંજૂરી આપી છે.