મહેસાણાઃ નાગલપુરમાં ઓછુ અનાજ આપનાર દુકાન સંચાલકનો પરવાનો રદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના (Mehsana) નાગલપુરમાં ઓછુ અનાજ ( foodgrains) આપનાર દુકાન સંચાલકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. દુકાનદાર ઓછું અનાજ આપતો હોવાનો એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ બાદ દુકાન સંચાલકનો પરવાનો ત્રણ મહિના માટે રદ કરાયો હતો.