Surat માં AAPના કોર્પોરેટરે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2021 04:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપ્યું છે. કાર્ડ ધારકને અનાજ ન આપી અવાર નવાર ધક્કા ખવડાવતા હતા જેને લઈને આપના કાઉંસિલર ધર્મેંદ્ર વાવાલિયાએ તપાસ કરતા વોર્ડ નં 14માં સરકારી અનાજનો દુકાનમાં ગરીબોનું અનાજ બારોબાર વેચાતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, કાર્ડ ધારકની જાણ વગર મહિનાઓથી અનાજ અંગુઠાની છાપ મૂક્યા વિના ઉપાડી લેવામાં આવતો હતો