Surat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
abp asmita
Updated at:
27 Jun 2024 06:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
Surat News । સુરત મનપા માં નાની વેડ ના ગ્રામજનો એ નોંધાવ્યો વિરોધ, મંદિર ડીમોલેશન નોટિસ ને લઇ નાની વેડના ગ્રામજનો ma આક્રોશ, સુરત મહાનગર પાલિકા ની સ્થાપના પહેલા સ્થાપિત મંદિર ના ડીમોલેશન ની નોટિસ મળતા આક્રોશ, નાની વેડ ગામવાસીઓ કલેકટર કચેરી ખાતે નોંધાવી રહ્યા છે વિરોધ, મનપા દ્વારા વર્ષો જૂનું મદિર ખસેડવા નોટિસ આપવામાં આવી છે, લોકોમાં ભારે રોષ જોવા મળ્યો, ટીપી જ્યારે બનાવવા માં આવી ત્યારે મનપા એ શા માટે ધ્યાન ન આપ્યું તે અંગે સવાલો કરાયા, જો મંદિર હટાવવા માં આવશે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે.