વડોદરાઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કર્યું સંબોધન, હાઈવે અંગે શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2021 05:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરામાં કેન્દ્રીય માર્ગપરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હી- મુંબઈ વચ્ચે રૂપિયા એક લાખ કરોડના ખર્ચે મોટો હાઈવે બનાવવામાં આવી રહ્યો છે.